Western Times News

Gujarati News

National

નવી દિલ્હી, સેનામાં ભરતી માટેની અગ્નિપથ યોજનાના કારણે દેશના અનેક શહેરોમાં હિંસા વ્યાપી છે પરંતુ સરકાર તો આ યોજનાને શક્ય...

પટણા, બિહારમાં સૈન્ય ભરતીની નવી યોજના અગ્નિપથને લઈને સંઘર્ષ ચાલી રહ્યો છે. અગ્નિપથને લઈને બિહારમાં યુવાનોનો ગુસ્સો ભભૂકી ઉઠ્‌યો છે....

નવીદિલ્હી,જમ્મુ-કાશ્મીરમાં ચૂંટણીને લઈને રક્ષામંત્રી રાજનાથ સિંહે સંભાવના વ્યક્ત કરી છે. શુક્રવારે જમ્મુ-કાશ્મીરના બે દિવસીય પ્રવાસે પહોંચેલા રાજનાથ સિંહે આ વર્ષના...

નવીદિલ્હી, ધાર્મિક યાત્રાને પ્રોત્સાહન આપવા માટે ૨૧ જૂનથી ભારત ગૌરવ ટ્રેન દોડાવવામાં આવશે. આ વર્ષે વડાપ્રધાને દેશના ઐતિહાસિક સ્થળોને દર્શાવતી...

નવીદિલ્હી,સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ રહ્યા છે....

ભોપાલ, જાે રોડ ન હોય તો વોટ નહીં જેવી ડિમાન્ડ તો તમે ઘણી સાંભળી હશે, પરંતુ શું તમે ક્યારેય હેલિકોપ્ટર...

પટણા, બિહારના મધુબનીના રજવાડા ગામમાં પતિ સાથે ઝઘડો થતા એક મહિલાએ ભયાનક પગલું ભર્યું હતું. મહિલાએ પહેલા એના દીકરાને ઝેર...

ન્યુદિલ્હી : સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ રંજના પ્રકાશ દેસાઈને પ્રેસ કાઉન્સિલ ઑફ ઈન્ડિયાના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે....

પૂણે, પંજાબી સિંગર સિદ્ધુ મુસેવાલાના હત્યાકાંડમાં રોજ નવા ખુલાસા સામે આવી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગુજરાતથી સંતોષ જાધવની ધરપકડ...

નવી દિલ્હી, સશસ્ત્ર સૈન્ય બળોમાં ભરતી માટે કેન્દ્ર સરકાર તરફથી લાવવામાં આવેલી અગ્નિપથ યોજના સામે દેશભરમાં હિંસક વિરોધ પ્રદર્શન થઇ...

વિશાખાપટ્ટનમ, હાલમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે ૫ મેચોનીની ટી ૨૦ સીરિઝ ચાલી રહી છે. પહેલી બે ્૨૦ મેચમાં દક્ષિણ...

નવીદિલ્હી, દિલ્હીવાસીઓએ હવે વીજળી પર સબસિડી લેવા અથવા છોડવા માટે એક ફોર્મ ભરવાનું રહેશે. આ અંગે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પહેલાથી...

શ્રીનગર, જમ્મૂ કાશ્મીરમાં સુરક્ષાબળોએ બે અલગ અલગ અથડામણમાં ત્રણ આતંકવાદીઓને ઠાર માર્યા છે. કાશ્મીર ઝોન પોલીસના અનુસાર અનંતનાગ જિલ્લાના હંગલગુંડ...

મુંબઇ,મુકેશ ખન્નાની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ સોશિયલ મીડિયા પર ચર્ચામાં છે. તેણે હિન્દુઓને એકજૂથ થવાની અપીલ કરતા કહ્યું કે, હિન્દુ ધર્મના લોકોએ...

આસામમાં પૂર ભૂસ્ખલનને કારણે મૃત્યુઆંક ૪૬ ઉપર પહોંચ્યો,ભારે વરસાદની આગાહી નવી દિલ્હી, દેશના કેટલાક ભાગમાં હજુપણ આગ ઓકતી ગરમી પડી...

રાંચી, રાંચીના સિલ્લીની માધ્યમિક શાળા બાંસારૂલીમાં ગુરૂવારે મધ્યાહ્ન ભોજનમાં મળતી દાળ ખાવાથી ૨૫ બાળકો બિમાર થઈ ગયા હતા. ખાવાનું ખાધા...

ગોવાહાટી,આસામના કરીમગંજ ભારત - બાંગ્લાદેશ આંતરરાષ્ટ્રીય સરહદ પાસે વાડની બહાર રહેતા ૧૫૦ જેટલા ભારતીય પરિવારોનું આસામમાં પુનર્વસન કરવામાં આવશે.રાજ્ય સરકારે...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.