રૂદ્રપ્રયાગ, આવતા માસથી શરુ થનારી હિન્દુઓની પવિત્ર ચારધામ યાત્રામાં શ્રદ્ધાળુઓને મહત્વની રાહત મળશે. કેદારનાથના પગપાળા રૂટનું અંતર ૮ કી.મી. ઓછું...
National
નવીદિલ્હી, કેન્દ્ર સરકારના ગૃહ મંત્રાલયનો વર્ષ ૨૦૨૦-૨૧નો એક રિપોર્ટ સામે આવ્યો છે, જેમાં કાશ્મરી પંડિતોના પલાયનના ચોંકાવનારા આંકડા બહાર આવ્યા...
નવી દિલ્હી, કેન્દ્રીય વિદ્યાલયના ક્લાસ વનમાં એડમિશન માટે હવે લઘુતમ વય મર્યાદા 6 વર્ષ જ રહેશે. સુપ્રીમ કોર્ટે કેન્દ્રીય વિદ્યાલય સંગઠનના...
નવી દિલ્હી, દેશના 14 કરોડ ખેડૂતોને રાહત આપવા માટે કેન્દ્ સરકારે ફર્ટિલાઈઝર સબસિડી (Fertilizer Subsidy) વધારવાનો નિર્ણય લીધો છે. ખરીફ પાકની...
નવી દિલ્હી, દેશમાં કોરોનાના કેસમાં થઈ રહેલા વધારા વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે તમામ રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી...
નવી દિલ્હી, દુનિયામાં ફરીથી કોરોના વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. ભારતમાં સતત છઠ્ઠા દિવસે 2000થી વધારે કેસ મળ્યા છે. ચીનના શાંઘાઈમાં...
નવી દિલ્હી, મ્યાનમારની એક કોર્ટે બુધવારે પદભ્રષ્ટ કરવામાં આવેલા નેતા આંગ સાન સુ કીને (Aung San Suu Kyi) ભ્રષ્ટાચારને લગતા...
નવી દિલ્હી, ડ્રગ્સની દાણચોરી બદલ દોષી ઠેરવવામાં આવેલા ભારતીય મૂળના મલેશિયાઈ નાગરિક નાગેન્દ્ર ધર્મલિંગમને બુધવારે સિંગાપુરમાં ફાંસી આપવામાં આવી હતી....
મુંબઇ, ટાટા ગ્રૂપની માલિકીની એર ઇન્ડિયાએ બજેટ એરલાઇન કંપની એરએશિયા ઇન્ડિયાનું મર્જર કરવા અંગે પ્રતિસ્પર્ધા પંચ સીસીઆઇની મંજૂરી માંગી છે....
નવી દિલ્હી, દેશમાં ફરી એકવાર કોરોનાના કેસો ડરાવવા લાગ્યા છે. છેલ્લા એક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસમાં 95%નો વધારો થયો છે....
નવીદિલ્હી, ગયા અઠવાડિયે ૨૨ એપ્રિલે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મુલાકાતના બે દિવસ પહેલા આતંકવાદીઓએ સુરક્ષા દળોથી ભરેલી બસ પર હુમલો કર્યો...
નવીદિલ્હી, દેશમાં કોરોના કેસોમાં ફરી એક વાર વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ દેશમાં છેલ્લા ૨૪...
નવીદિલ્હી, હિમાચલ પ્રદેશમાં આ વર્ષે વિધાનસભા ચૂંટણી યોજાવાની છે, જેના માટે તમામ પક્ષો તૈયારીઓમાં વ્યસ્ત છે. દરમિયાન કોંગ્રેસ દ્વારા મોટી...
નવીદિલ્હી, ભારતીયોની આશાઓને ચંદ્ર પર લઈ જવા માટે ચંદ્રયાન-૩ ફરીથી તૈયાર કરવામાં આવી રહ્યું છે. ISRO એ પ્રથમ વખત આ...
લખનૌ, ઉત્તર પ્રદેશના લલિતપુરમાં ગમખ્વાર અકસ્માત સર્જાયો છે . મંગળવારે સાંજે અહીંના કોતવાલી વિસ્તારના મહારૌની રોડ પર બાઇક સવારને બચાવવા...
ભોપાલ, મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને રાજ્યસભા સાંસદ દિગ્વિજય સિંહે એક વિવાદાસ્પદ નિવેદન આપીને ભાજપના નેતાઓ પર મોટો આરોપ લગાવ્યો છે....
નવી દિલ્હી, તમે ઘણીવાર સાંભળ્યું અને જાેયું હશે કે લોકો ડ્રાઇવિંગ કરતી વખતે નિદ્રા લેવાનું શરૂ કરે છે. ઊંઘના કારણે...
નવી દિલ્હી, સોશિયલ મીડિયા પર એક કરતાં વધુ વીડિયો વાયરલ થાય છે. આમાંના કેટલાક વીડિયો આપણા ચહેરા પર સ્મિત લાવે...
નવી દિલ્હી, તામિલનાડુઃ તંજાવુરમાં વાર્ષિક રથયાત્રા દરમિયાન રથનું વાહન હાઈ વોલ્ટેજ તારના સંપર્કમાં આવતા મોટી દુર્ઘટના સર્જાઈ છે. ખુશીનો કાર્યક્રમ...
દિલ્હી, જ્યારે ભારત એના આઝાદીના 75મા વર્ષના પ્રસંગે એના લોકો, સંસ્કૃતિ અને ઉપલબ્ધિઓની ઉજવણી કરી રહ્યો છે, ત્યારે Netflix તથા...
(એજન્સી) લખનૌ, ઉત્તર પ્રદેશમાં યોગી સરકારની કડકાઈ બાદ ધાર્મિક સ્થળો પર લગાવવામાં આવેલા ૧૭ હજાર લાઉડસ્પીકરનો અવાજ ધીમો કરી દેવાયો...
શિમલા, હિમાચલમાં તેની બે સફળ રેલીઓ બાદ પંજાબમાં સરકાર બનાવનાર આમ આદમી પાર્ટીએ પાયાના સ્તરે સંગઠન માળખું બનાવવાનું શરૂ કરી...
નવીદિલ્હી, દિલ્લીના માળખાગત વિકાસ માટે લોક નિર્માણ વિભાગ(પીડબ્લ્યુડી)ને આ વખતે બજેટમાં ૭૬૪૯ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ રકમથી દિલ્લીના...
નવીદિલ્હી, ઉપરાષ્ટ્રપતિ વૈંકૈય્યા નાયડુએ પક્ષાંતર વિરોધી કાનૂન અંગે ચિંતા દર્શાવી છે.તેઓએ કહ્યું કે તે કાનૂનને અસરકારક બનાવવા માટે તેમાં સંશોધન...
નવીદિલ્હી, ચૂંટણી રણનીતિકાર પ્રશાંત કિશોરના કોંગ્રેસમાં સામેલ થવા અંગેના અહેવાલો પર કોંગ્રેસે ફરી મૌન સેવી લીધું છે પરંતુ કોંગ્રેસના નેતા...