Western Times News

Gujarati News

Search Results for: શ્રાવણ

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવના દર્શને શ્રાવણના અંતિમ સોમવારે ઉત્તરપ્રદેશના મહામહિમ રાજ્યપાલ શ્રીમતી આનંદીબેન પટેલ પધાર્યા હતા. શ્રી સોમનાથ...

શ્રાવણ માસના બીજા  સોમવારે શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:શૃંગાર  વિવિધ પીતાંબર, વિવિધ પુષ્પો, તેમજ ભસ્મનો અલૌકિક શૃંગાર કરવામાં આવેલ. જે દર્શનની...

કડીમાં બે જુગારધામ પર પોલીસે રેડ કરી ૧૪ને ઝડપી પાડ્યા, ૮ ભાગી છૂટ્યા -મહેસાણા GIDC એસ્ટેટના ફલેટમાંથી ૬ અને વિજાપુરમાંથી...

સોમનાથ, દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રાવણ મહિનાના પ્રથમ સોમવારે ભક્તોનો મહાસાગર ઉમટયો હતો. શિવજીની આરાધનાના મહા પર્વ એવા શ્રાવણ માસના...

દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યે શ્રાવણ માસનો ભક્તિમય પ્રારંભ-દેશભરમાંથી આવેલ ભાવિકો વચ્ચે શ્રાવણ રૂપી શિવોત્સવની શુભ શરૂઆત સોમનાથ મહાદેવના સાનિધ્યે સમગ્ર...

ટ્રસ્ટના સચિવ શ્રી યોગેન્દ્રભાઇ દેસાઈ, કથાકાર શ્રી ભાવિનભાઈ રાવલ,પૂર્વ માહિતી કમિશનર શ્રી દિલીપભાઈ ઠાકર સહિત મહાનુભવોના હસ્તે જ્યોતપુજન કરવામાં આવ્યું...

વેપારીઓનું માનીએ તો દરેક ચીજવસ્તુઓનું ઉત્પાદન અને અછતના કારણે ભાવ વધી રહ્યા છે, ભાવ વધારાથી બજારમાં મંદી પણ જાેવા મળી...

ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો થયેલો પ્રારંભ (પ્રતિનિધિ)ભરૂચ, પાવન નર્મદા કિનારે આવેલ ભરૂચ તાલુકાના નાંદ ગામની પવિત્ર જાત્રાનો અધિક...

(તસ્વીરઃ દિલીપ પુરોહિત, બાયડ) શ્રાવણ માસનો પ્રારંભ થયો ત્યારથી સમગ્ર બાયડ પંથકમાં શ્રદ્ધાને ભક્તિનો માહોલ છવાયો છે શ્રાવણના આજે છેલ્લા...

શ્રી સોમનાથ મહાદેવ ના સાનિધ્યે શ્રાવણ માસના ચોથા સોમવારે ભક્તો નો માનવ સમુદાય ઉમટી પડ્યો... ભક્તોના  જય સોમનાથ ના નાદ થી...

ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વરમાં શ્રાવણીયો જુગાર રમતા ૧૯ જુગારીયાઓને ૪.૮૭ લાખના મુદ્દામાલ સાથે ઝડપી પાડયા. (વિરલ રાણા) ભરૂચ, અંકલેશ્વર શહેરના...

(એજન્સી)અમદાવાદ, હિંદુ ધર્મના લોકો વર્ષના ૧૨ મહિના સુધી કોઇને કોઇ તહેવાર ઉજવે છે. પરંતુ ધાર્મિક ગ્રંથોમાં શ્રાવણ મહિનો સૌથી ખાસ...

શ્રાવણ માસના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાયનો નાદ ગુંજી ઉઠ્યો... શ્રી સોમનાથ મહાદેવને પ્રાત:...

ગીરસોમનાથ, સોમનાથમાં પવિત્ર શ્રાવણ માસમાં લાખો ભાવિક ભક્તો ઉમટી પડ્યા હતા. ગત વર્ષે કોરોનાકાળમાં મંદિરના દ્વાર બંધ રહ્યા હતા, ત્યારે...

સોમનાથ, પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથમાં શ્રાવણ માસમાં ભક્તોનું ઘોડાપુર ઉમટયું હતુ. કોરોના મહામારીમાં લાંબા સમયથી ઘરોમાં રહ્યા બાદ પરિવારો સોમનાથ આવ્યા...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં શ્રાવણ મહિનાના દિવસો જેમ જેમ આગળ વધતા જાય છે તેમ તેમ શ્રાવણિયા જુગારની મોસમ પુરબહારમાં ખિલતી...

ચંદ્રદેવના દેવ એવા સોમેશ્વર મહાદેવ, તેમણે ચંદ્ર દેવને પ્રભાસના પાવન ક્ષેત્રે, રત્નાકર તટે ક્ષય રોગ માંથી મુક્તિ અપાવી, અને સોમનાથ...

અમદાવાદ, શ્રાવણ માસનો બીજાે સોમવારે મોટી સંખ્યામાં શિવ ભક્તો શિવાલયોમાં ઉમટ્યા પડયા હતાં.અમદાવાદના નિર્ણયનગર ખાતે આવેલા રામેશ્વર મહાદેવ મંદિરમાં મોટી...

શ્રાવણના પ્રથમ દિવસે દેવાધિદેવ સોમનાથ મહાદેવના સાનિધ્યમાં ભક્તો દ્વારા  ઓમ નમઃ શિવાય નો નાદ ગુંજી ઉઠ્યો શ્રાવણના પ્રથમ દિવસે નર્મદા...

અમદાવાદ: ૯ ઓગસ્ટથી શરુ થઈ રહેલા પવિત્ર શ્રાવણ મહિનાને ધ્યાનમાં રાખી અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ દ્વારા ૧૯ જેટલા ધાર્મિક સ્થળોને...

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.