Western Times News

Gujarati News

મેંગ્લોર : લોકપ્રિય કેફે ચેઇન સીસીડીના સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ મળી આવ્યો છે. કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી કૃષ્ણાના જમાઈ સિદ્ધાર્થનો મૃતદેહ...

(પ્રતિનિધિ) મોડાસા,  અરવલ્લી જીલ્લામાં બે દિવસથી ભારે થી અતિભારે વરસાદની આગાહી વચ્ચે ગત રાત્રીએ વરસાદી ઝાપટા અને ઝરમર-ઝરમર વરસાદ પડતા...

(પ્રતિનિધિ) બાયડ,  શામળાજી પોલીસે રતનપુર ચેકપોસ્ટ નજીક અણસોલ ગામની સીમમાં રાજસ્થાન તરફથી આવતા વાહનોનું સઘન ચેકીંગ હાથધરાતા શંકાસ્પદ ઝડપ સાથે...

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લાના મોડાસા જીઆઇડીસીની બિસ્કિટ બનાવતી ફેક્ટરીમાં મોડી રાત્રે ભીષણ આગ લાગવાની ઘટના ઘટતા મશિનરી બળીને ખાક થઇ...

(પ્રતિનિધિ) બાયડ, ગતિશીલ ગુજરાત મોડેલ ને દેશભરમાં તોડી મરોડી ને રજુ કરવામાં આવે છે ગતિશીલ ગુજરાતની વાતો કરતા નેતાઓ થાકતા...

સંત વલ્લુવર મદ્રાસ પાસેના મૈલાપુર નામના ગામમાં રહેતા હતા. ‘તીરૂ’ એટલે સંત. ગુજરાતમાં નરસિંહ મહેતાનું જે સ્થાન છે, મહારાષ્ટ્રમાં નામદેવનું...

નવી દિલ્હી,  ભારતની સૌથી મોટી કોફી ચેન, કેફે કોફી ડે (સીસીડી) ના માલિક અને સ્થાપક વીજી સિદ્ધાર્થનો મૃતદેહ બુધવારે સવારે...

ડિજીટલી સહાયરૂપ રીચાર્જ જિયો ડિજીટલ લાઇફ વિઝનને વધુ એક પ્રોત્સાહન જિયોએ તેના ડિજીટલ લાઇફ વિઝનની દિશામાં વધુ એક ડગલું માંડતા...

બે પુત્રીના જન્મ બાદ પતિનું પોત પ્રકાશ્યુંઃ દહેજ માટે પણ દબાણ કરાતા ત્રસ્ત પત્નિઅે અગ્નિસ્નાનનો કરેલો પ્રયાસ   (પ્રતિનિધિ) અમદાવાદ...

મધ્યઝોનના ડે.કમીશ્નર અને તત્કાલીન એસ્ટેટ ઓફીસર સામે કાર્યવાહી કરવા કોંગ્રેસની માંગણી : હેરીટેજ મિલ્કતોની જાળવણી માટે યોગ્ય નીતિ તૈયાર કરોઃ...

કોંગ્રેસે આક્રમક રજુઆત કરવાના બદલે સવાલો પુછીને સંતોષ માન્યો (પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : મ્યુનિ.કોર્પોરેશનની માલિક સામાન્ય સભામાં કાંકરીયા દુર્ઘટના મામલે...

(પ્રતિનિધિ) અમદાવાદ : પરપ્રાંતિય ગઠીયાઓ દ્વારા શહેરના વેપારીઓને ઠગવાની પ્રવૃતિ ચાલુ જ રહેતા નરોડા વિસ્તારમાં વધુ એક વેપારીએ છેતરપીંડીની ફરિયાદ...

(પ્રતિનિધિ દ્વારા) અમદાવાદ : હાલમાં વિદેશી દારૂની માંગ વધી રહી હોવાથી બુટલેગરો દ્વારા શહેરમાં વિવિધ કીમિયા દ્વારા દારૂ ઘુસાડવાનો પ્રયત્ન...

એપોઇન્ટમેન્ટ લઇ ખુબ સરળરીતે માઇગ્રેશન, માર્કશીટ સહિત સર્ટિ મેળવી શકશેઃ વિદ્યાર્થી પોર્ટલ શરૂ અમદાવાદ, દેશભરમાં ૧૫૦મી ગાંધી જયંતિની ઉજવણી ચાલી...

પ્રથમ જ્યોતિર્લિંગ શ્રી સોમનાથ મહાદેવ મંદિર  ખાતે માસિક શિવરાત્રીના રાત્રીના જ્યોત પૂજન,મહાપુજા અને મહાઆરતી કરી ભક્તો શિવક્રુપા પ્રાપ્તકરી ધન્ય બન્યા...

Copyright © All rights reserved. | Newsphere by AF themes.